પ્રા. ડૉ. મીના એસ. વ્યાસ
સંસ્કૃત-વિભાગાધ્યક્ષ
સેમેસ્ટર-૪
ઈલેક્ટીવ-૨૧૧
રત્નાવલી
યુનિટ-૧
કવિ પરિચય અને રત્નાવલી અંક-૧
પ્રશ્ન-૧ (અ) ટૂંક નોંધ લખો (ચારમાંથી બે) (૧૦)
સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક)
(૧) હર્ષવર્ધનનું જીવન
- હર્ષ નામની વ્યક્તિઓ
- રાજવી પરંપરા
- જીવનવિષયક માહિતી
- રાજકીય માહિતી
(૨) હર્ષવર્ધનનો સમય
- ઈ.સ. ૫૯૦ થી ૬૪૭ સુધીનો નિશ્ચિત છે.
- પુરાવાના આધારે ઈ.સ. ની સાતમી સદીના પૂર્વાર્ધમાં મૂકવો ઉચિત ગણાય.
(૩) પ્રથમ અંકનો વિષ્કંભક
- વિષ્કંભક ભૂતકાળ અને ભવિષ્યકાળના કથાઅંશોનું સૂચન કરે છે.
- યૌગંધરાયણનો શબ્દ ‘દ્વીપાદન્યસ્માત્’ સૂચનાત્મક છે.
(૪) મદનમહોત્સવ પ્રસંગ
- કવિની કવિત્વશક્તિ
- દ્વીપદીખંડ ગીત તથા સંગીતનું વાતાવરણ
- સાગરિકા – સુસંગતા ગાઢ મૈત્રી
- સૌંદર્યવાન રાજા
પ્રશ્ન-૧ (બ) શ્લોકનો અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)
અંક-૧ શ્લોક નં. ૫, ૯, ૧૦, ૨૦
યુનિટ-૨
અંક- ૨ અને ૩
પ્રશ્ન-૨ (અ) ટૂંક નોંધ લખો (ચારમાંથી બે) (૦૮)
સામાન્ય પ્રશ્નો લખો (એકના વિકલ્પે એક)
[અંક-૨]
(૧) ચિત્રફલક પ્રસંગ
- પ્રેમીપાત્રો – ગમતા પાત્રની પ્રતિકૃતિ
- સાગરિકાનું ચાતુર્ય
- નાટકકારનું રચનાકૌશલ્ય
- ચિત્રફલક દ્વારા પ્રેમનો એકરાર
(૨) સાગરિકા અને સુસંગતાનો સંવાદ
- સખીઓના વાર્તાલાપ – સાગરિકાની માનસિક પીડા
- બંને સખીઓનો સંવાદ સારિકા સાંભળી ગઈ છે.
- સુસંગતા સાગરિકાને સુસંગત બની રહે છે. મધુરભાષિણી છે.
(૩) વાનરનો પ્રસંગ
- કથાવસ્તુને વેગવાન બનાવે છે.
- વાનરના પ્રસંગથી ચિત્રફલક રાજાના હાથમાં આવે છે.
- ચિત્રફલકથી બંને પ્રેમીઓનું મિલન શક્ય બન્યુ છે.
(૪) સારિકાનો પ્રસંગ
- સાગરિકા રાજાના પ્રેમમાં છે તે આ પ્રસંગથી જાણવા મળે છે.
- વિદૂષકની મશ્કરીમાં નાટ્યાત્મક વક્રોક્તિ છે.
- સારિકાનો પ્રસંગ રાજાની માનસિક ભૂમિકા તૈયાર કરે છે.
(૫) નવમાલિકા દોહદ પ્રસંગ
- રાજાને ઉદ્યાનમાં આવવાનું કારણ બને છે.
- નવમાલિકા પુષ્પિત થયેલા જોતાં વિદુષક હર્ષિત થાય છે. અને ચિત્રફલક પડી જાય છે.
[અંક-૩]
(૧) ઉદયનની કામાવસ્થા
- રાજાની સાગરિકાના મિલનની તાલાવેલી
- કાલિદાસના નાયકના શ્લોકો સાથે સામ્યતા
- સૂર્યાસ્ત વર્ણન – કવિત્વશક્તિ
(૨) વેશપરિવર્તન દ્રશ્ય
- વાસવદત્તાની કરૂણતા ઘેરી બને છે.
- વિદુષક રાણીના હાથે પકડાઈ જાય છે.
- શ્રી હર્ષો: નિપુણ: કવિ: સુંદર વસ્તુગૂંથણી છે.
પ્રશ્ન-૨ (બ) પૂર્વાપર સંદર્ભ સમજાવો (ચારમાંથી બે) (૦૬)
(૧) પ્રિયસખી વિષમં પ્રેમ મરણં શરણં કેવલમ્ I
(૨) સુસંગતે જ્ઞાયતે પુનરપિ દુષ્ટવાનર એવાગચ્છતિ I
(૩) સખી, દર્શિતં ખલુ મેઘાવિન્યાત્મનો મેઘાવિત્વમ્ I
(૪) એષા ખલ્વપરા દેવી વાસવદત્તા I
(૫) કિં પુન: સાહસિકાનાં પુરૂષાણાં ન સંભાવ્યતે I
(૬) સર્વાકારકૃતવ્યથ: ક્ષણમપિ પ્રાપ્નોમિ નો નિર્વૃત્તિમ્ I
(૭) કિં પુન: સાહસિકાનાં પુરૂષાણાં ન સંભાવ્યતે I
[અંક-૪]
પ્રશ્ન-૩ (અ) ટૂંક નોંધ લખો (ચારમાંથી બે) (૧૦)
સામાન્ય પ્રશ્નો લખો (એકના વિકલ્પે એક)
(૧) ચોથા અંકનો પ્રવેશક
- વાસવદત્તાએ સાગરિકાને અજ્ઞાતસ્થળે પૂરી દીધી છે.
- રત્નાવલી નાયિકાની સાચી ઓળખ કરાવે છે.
- સુસંગતાનો સખીભાવ
(૨) ઐન્દ્રજાલિક પ્રસંગ
- મૌલિક પ્રસંગ
- રત્નાવલીની ઓળખાણ
- જાદૂગર કલા
(૩) વાસવદત્તાનું પાત્ર
- પ્રદ્યોત મહાસેનની પુત્રી
- ઉદયનની પટરાણી
- પતિની ભ્રમરવૃત્તિથી જ્ઞાત
- હ્રદયની મોટાઈ, વાત્સલ્ય, ખાનદાની
(૪) સુસંગતાનું પાત્ર
- સાગરિકાની પ્રિય સખી
- સખી સ્નેહ
- નામ મુજબ ગુણ
(૫) રત્નાવલી શીર્ષક
- નાયિકાના નામ પરથી
- સિંહલદેશના રાજા વિક્રમબાહુની કન્યાનું નામ રત્નાવલી
- બીજા અંકમાં શ્લેષ દ્વારા રત્નાવલી અને સાગરિકા
- સાગરિકા એ જ રત્નાવલી
(૬) રત્નાવલીનો હાસ્યરસ
- બીજા અંકમાં હાસ્યરસના પ્રસંગો
- વાનર પ્રસંગ ૨/૩
- વિદુષકનું સારિકાનું ભૂત માનવું
- ચિત્રફલક વિદુષકના નાચવાથી પડી જવું
- હર્ષવર્ધનની કવિત્વશક્તિ
પ્રશ્ન-૩ (બ) શ્લોકનો અનુવાદ કરો (બેમાંથી એક) (૦૪)
અંક-૪ શ્લોક નં. ૨, ૩, ૫, ૧૧, ૧૩
યુનિટ-૪
સેલ્ફ સ્ટડી
શ્રી હર્ષની અન્યકૃતિઓ પ્રિયદર્શિકા, નાગાનંદનો પરિચય
પ્રશ્ન-૪ સામાન્ય પ્રશ્ન લખો (એકના વિકલ્પે એક) (૧૪)
(૧) પ્રિયદર્શિકા
- ચાર અંકની નાટિકા
- વત્સદેશના રાજા ઉદયન અને પ્રિયદર્શિકા (આરણ્યક)ની પ્રણયકથા
(૨) રત્નાવલી
- વત્સદેશના રાજા ઉદયન અને રત્નાવલી (સાગરિકા)ની પ્રણયકથા
(૩) નાગાનંદ
- વિદ્યાધર જાતકકથા પર આધારિત છે.
- વિદ્યાધરોના રાજા જીમૂતવાહનના આત્મ બલિદાનનું વર્ણન છે.
No comments:
Post a Comment