પ્રા. ડૉ. મીના એસ. વ્યાસ
સંસ્કૃત-વિભાગાધ્યક્ષ
સેમેસ્ટર-૨
ઈલેક્ટીવ-૧-૧૧૧
શ્રીમદ્ ભગવદગીતા (અધ્યાય-૯, ૧૦, ૧૨, ૧૫)
યુનિટ-૧
ભગવદગીતા-અધ્યાય-૯
પ્રશ્ન-૧ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)
સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક)
(૧) રાજવિદ્યા રાજગૃહ્યયોગ- અધ્યાય-૯ નો સાર આપી સમજાવો.
- નવમાં અધ્યાયમાં ભક્તિને રાજવિદ્યા કહેવામાં આવી છે.
- મુક્તિનો રાજમાર્ગ ભક્તિ
- ગૃહ્ય એટલે છુપુ ‘રાજ’
- આથી રાજગૃહ્ય
- યોગક્ષેમં વહામ્યમ્
- શ્લોક નં.૯-૩૧
- શ્લોક નં.૯-૩૪
પ્રશ્ન-૧ (બ) શ્લોકનો સવિચરણ અનુવાદ કરો. (બેમાંથી એક) અધ્યાય-૯ (૦૪)
અધ્યાય-૯
શ્લોક નં.૨, ૯, ૧૨, ૨૬, ૨૮
યુનિટ-૨
ભગવદગીતા – અધ્યાય-૧૦
પ્રશ્ન-૨ (અ) શબ્દનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)
- સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક)
(૧) વિભૂતિ
- વિભૂતિયોગ – ભગવાનની વિભૂતિ
- ભગવાનનો વિશેષ આર્વિભાવ એટલે જ વિભૂતિ
- વિભૂતિનું વર્ણન વિષ્ણુથી થાય છે.
- જ્ઞાનથી પૂરું થાય છે.
(૨) મહર્ષય: સપ્ત:-
- બ્રહ્મદેવના એક કલ્પમાં ચૌદ મન્વન્તર
- પ્રત્યેક મન્વંતરના મનુ, દેવ, સપ્તર્ષિ જુદા-જુદા
- મન્વંતર ઈશ્વરના માનસ સંતાન
(૩) પૂર્વે ચત્વાર:-
- ચાર બ્રહ્મર્ષિ
- મહર્ષિ સાત
- તેના પૂર્વેના ચાર બ્રહ્મર્ષિ
- સનક, સનંદન, સનાતન, સનતકુમાર
- લોકમાન્ય ટિળકના મતે વિષ્ણુના ચાર સ્વરૂપો
- વાસુદેવ, સંક્રષર્ણ, પ્રદ્યુમ્ન, અનિરૂધ્ધ
- ઈશ્વર, બલરામ, મન, બુધ્ધિ
(૪) ગાયત્રી:-
- શ્રી કૃષ્ણની વિશ્વવ્યાપિતા-અધ્યાય-૧૦
- સર્વશ્રેષ્ઠ છંદ ગાયત્રી
- છંદનો પ્રાદુર્ભાવ ગાયત્રી
પ્રશ્ન-૨ (બ) સવિવરણ અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)
અધ્યાય-૧૦
શ્લોક નં. ૨, ૬, ૮, ૧૧, ૨૦, ૨૩, ૨૫, ૩૫
યુનિટ-૩
ભગવદગીતા – અધ્યાય-૧૨ અને ૧૫
પ્રશ્ન-૩ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)
- સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક)
(૧) ભક્તિયોગ (અધ્યાય-૧૨)
- જગતના સર્વધર્મનો ગ્રંથ
- સામ્યબુધ્ધિ – બુધ્ધિ અને તર્ક પર આધારિત
- દીર્ઘઅભ્યાસ અને સતત ઉપાસનાથી તેમ જ પ્રેમ અને શ્રધ્ધાથી પરમાત્માના સ્વરૂપનો
સાક્ષાત્કાર
- ઈશ્વરને પામવાનો માર્ગ ભક્તિ
- ભક્તિ શબ્દ ભજ્ ભજવું, ઉપાસના કરવી.
- ભાગવતપુરાણ નવધા ભક્તિ
- અવ્યક્તની ઉપાસના જ્ઞાનમાર્ગ
- વ્યક્તની ઉપાસના ભક્તિમાર્ગ
- અધ્યાય-૧૨ શ્લોક નં.-૬, ૭, ૮
(૨) વ્યક્તોપાસનાની મહત્તા (અધ્યાય-૧૨)
- અવ્યક્ત ઉપાસના અઘરી
- વ્યક્ત ઉપાસનાથી સર્વાત્મૈકભાવ આવે.
- જ્ઞાનમાં જ ભક્તિ
- આચરણમાં વ્યક્ત ઉપાસનાની મહત્તા
(૩) ભગવદગીતાના લક્ષણો (અધ્યાય-૧૨)
- અધ્યાય-૧૨ શ્લોક નં.૧૩ થી ૨૦
- સૃષ્ટિમાં પરમાત્મા દર્શન
- સમાનભાવ રાખનારો
- નિત્ય સંતોષી
- સ્થિર બુધ્ધિ
- ઉદ્વેગ રહિત
- મનનશીલ
- ભગવાન સાથે એકરૂપ
(૪) અશ્વત્થવૃક્ષસ્ય રૂપક (અધ્યાય-૧૫)
- સંસારવૃક્ષનું રૂપક
- અશ્વત્થ એટલે વડ
- ઉર્ધ્વમૂલ – અધ: શાખ
- સંસારવૃક્ષનું મૂળ બ્રહ્મ
- ઋગ્વેદમાં વરુણલોકમાં વર્ણન
- વિષ્ણુસહસ્ત્રનામમાં વારૂણ વૃક્ષ
- તૈત્તિરીય બ્રાહ્મણ – અશ્વત્થનામ
- કઠોપનિષદ ઉર્ધ્વમૂલ અધોશાખા
- મુંડકોપનિષદ બ્રહ્મવૃક્ષ
(૫) ક્ષર – અક્ષર – પુરૂષોત્તમ (અધ્યાય-૧૫)
- અધ્યાય-૧૫ પુરૂષોત્તમયોગ
- અધ્યાય-૧૫ શ્લોક નં.૧૬, ૧૭
- ક્ષર- જે કાંઈ દેખાય છે.
- અક્ષર- જે બદલાતું નથી.
- ક્ષર – અક્ષર સાથે જ હોય છે.
- ઉત્તમ પુરૂષ પરમાત્મા
- પરમાત્મા ત્રણેય લોકમાં વ્યાપ્ત
- નિર્મોહી પુરૂષ પરમાત્માને જાણી શકે
પ્રશ્ન-૩ (બ) સવિવરણ અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)
અધ્યાય-૧૨
શ્લોક નં. ૩, ૫, ૮, ૧૦, ૧૨, ૧૩
અધ્યાય-૧૫
શ્લોક નં. ૧, ૨, ૩, ૪, ૧૫, ૧૬, ૧૮
યુનિટ-૪ (સેલ્ફ સ્ટડી) (૧૪)
પતંજલી યોગ શાસ્ત્રના આઠ અંગોનો પરિચય
પ્રશ્ન-૪ ટૂંકનોંધ લખો (ચારમાંથી બે)
સામાન્ય પ્રશ્ન લખો. (એકના વિકલ્પે એક)
પતંજલી યોગ શાસ્ત્ર
(૧) પતંજલીનો પરિચય
- યોગદર્શનના પ્રણેતા
- પિતા-અંગી, માતા – ગોણિકા, પત્નિ-લોલુપા
- સૂર્યની અંજલીમાંથી જન્મ – પતંજલી
- મહાભાષ્ય, યોગસૂત્રો, ચરકશાસ્ત્ર રચ્યા.
(૨) યોગ શબ્દનો અર્થ
- યુજ્યતે અનેન- યોગ- જોડાણ
- જીવાત્માનું પરમાત્મા સાથે જોડાણ – યોગ
- ચિતવૃત્તિનિરોધ:
- યોગ શબ્દ પ્રયોગ – ઈન્દ્રિય વશ કરવી
(૩) યોગદર્શનનો સાર
- ચાર વિભાગ
- ૧૯૫ સૂત્રો
- સમાધિપાદ
- સાધનપાદ
- વિભૂતિપાદ
- કૈવલ્યપાદ
(૪) સમાધિપાદ
- ચિત્તની પાંચ અવસ્થાઓ
- ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર, નિરૂધ્ધ
(૫) સાધનપાદ
- યોગના આઠ અંગો તેષનું ફળ
- યમ, નિયમ, આસન, પ્રાણાયમ
- પ્રત્યાહારના લક્ષણો
- ધારણા, ધ્યાન
- સમાધિના પ્રકારો
(૬) વિભૂતિપાદ
- સાધકને સિધ્ધિના પરિણામ સ્વરૂપે વિભૂતિ પ્રાપ્ત થાય
- ક્રમનો ભેદ – પરિણામનો ભેદ
- પ્રાણ, અપાન, વ્યાન અને ઉદાન
- પંચમહાભૂત – આઠ સિધ્ધિ
(૭) કૈવલ્યપાદ
- કૈવલ્ય એટલે મોક્ષ
- સ્વ સ્વરૂપમાં રહેવું એ જ કૈવલ્ય
(૮) અષ્ટાંગ યોગ
- યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ
(૧) યમ
- અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ
(૨) નિયમ
- શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર, પ્રણિધાન
(૩) આસન
- પધ્માસન, સિધ્ધાસન
(૪) પ્રાણાયમ
- શ્વાસ- પ્રશ્વાસ નિરંતર ગતિ પર નિયંત્રણ કેળવવું
- જીવનશક્તિ સંયમ
(૫) પ્રત્યાહાર
- ઈન્દ્રિયોને બહારના વિષયમાંથી વાળીને અંતર્મુખ કરવી
(૬) ધારણા
- હ્રદય, નાસિકા, મૂર્ઘા, જીભનો અગ્રભાગ, ચિત્તની સ્થિર સ્થિતિ
(૭) ધ્યાન
- ચિત્તવૃત્તિ નિરંતર સ્થિર
(૮) સમાધિ
- પોતે સ્વરૂપશૂન્ય બનવુ તે ધ્યાનને સમાધિ કહેવામાં આવે છે.
- અન્ત: પ્રકાશ છે.
No comments:
Post a Comment