પ્રા.ડૉ. મીના એસ.વ્યાસ
સંસ્કૃત વિભાગાધ્યક્ષ
પ્રાસ્તાવિકવિલાસ- પંડિત જગન્નાથ રચિત
યુનિટ – ૧
પ્રાસ્તાવિક વિલાસ શ્લોક ૪ થી ૨૭
અનુવાદ અને સમજૂતિ
પ્રશ્ન:-૧ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)
સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)
ટૂંકનોંધ લખો.
(૧) સજ્જન પ્રશંસા.
- આફતમાં મૂકાય તો પણ ઉદારતા-સજ્જનતાને ત્યજતા નથી.
- પરોપકારમાં આસક્ત હોય છે.
- ગુણવાન હોય છે.
- પરોપકારી સજ્જનને વૃક્ષની અન્યોક્તિ આપી છે.
- વાદળ, વૃક્ષ, ચંદન-પ્રતીકોથી સજ્જનોનો મહિમા વર્ણવેલો છે.
(૨) સદગુણનું ગૌરવ
- સદગુણનું ગૌરવ એટલે પરોપકારની ભાવના
- વૃક્ષના પ્રતીક દ્વારા પણ કવિ પરોપકારની ભાવના કેળવવાનું સૂચવે છે.
- વૃક્ષ પાસેથી દાનનો સદગુણ શીખવાનું કવિ કહે છે.
- ધીરજનો ગુણ પૃથ્વી દ્વારા વર્ણવ્યો છે.
- વિવેક, ધૈર્ય-સદગુણ છે.
(૩) દૈવની પ્રબળતા
- દૈવ એટલે ભાગ્ય, નશીબ
- ભાગ્ય માટે પોપટનું વેધક દ્રષ્ટાંત આપેલ છે.
- કાળમીંઢ પથ્થર-હાથી-વનરાજસિંહ
- વિપરીત દૈવ
- મેઘ – ચાતકનું દ્રષ્ટાંત
(૪) સાચી મૈત્રી
- ખીલતા કમળની સુવાસ ફેલાવનાર પવન
- વીણાનું દ્રષ્ટાંત
- સરોવર અને માછલી
પ્રશ્ન:- ૧ (બ) શ્લોકનો સવિવરણ અનુવાદ કરો. (બે માંથી એક) (૦૪)
શ્લોક નં. ૨, ૩, ૪, ૭, ૧૨, ૧૪, ૨૦, ૨૩, ૨૭
યુનિટ – ૨
પ્રાસ્તાવિક વિલાસ શ્લોક ૨૮ થી ૪૦
અનુવાદ અને સમજૂતિ
પ્રશ્ન:- ૨ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)
સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)
ટૂંકનોંધ લખો.
(૧) ભ્રમરનાં પ્રતીક દ્વારા બોધ
- ભ્રમરને કવિ સ્વાર્થના લીધે પ્રશંસા કરનાર કહે છે.
- પ્રશંસા માટે ભ્રમરનું પ્રતીક સ્વીકારે છે.
(૨) વૃક્ષની અન્યોક્તિ દ્વારા અર્થ
- વૃક્ષો હિતકારક પ્રકૃત્તિનાં તત્વ તરીકે જાણીતા છે.
- ચંદન – સુગંધનો મહિમા
- કલ્પવૃક્ષ-ઉદારતા
- બર્બુર-બાવળ-દુર્ગુણી વ્યક્તિનું પ્રતીક
- આંબાના પ્રતીક દ્વારા કવિ ગુણવાન તથા અત્યંત શ્રીમંત દાતા કે સ્વામી અભિપ્રેત છે.
- નંદનવન માટે કવિએ ભય દર્શાવ્યો છે.
(૩) સિંહના પ્રતીક દ્વારા ઉપદેશ
- સિંહ પરાક્રમનું પ્રતીક છે.
- ચક્રવર્તી રાજાની બાબતમાં દખલ ન કરવી જોઈએ.
- સિંહ સ્વમાનનું પ્રતીક છે.
- સિંહશિશુ પણ પરાક્રમી
(૪) પ્રાસ્તાવિક વિલાસ શીર્ષક
- શીર્ષક ઔચિત્ય નથી.
- શ્લોકો અન્યોક્તિ પ્રકારનાં છે.
- સુભાષિત છે.
- પ્રાસ્તાવિક વિલાસને બદલે નીતિવિલાસ યોગ્ય લાગે
- માનવવ્યવહાર વિશેના બોધ છે.
પ્રશ્ન:- ૨ (બ) શ્લોકનો સવિવરણ અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)
શ્લોક નં. ૨૮, ૨૯, ૩૧, ૩૨, ૩૩, ૩૭, ૩૮
યુનિટ – ૩
પ્રાસ્તાવિક વિલાસ શ્લોક ૪૧ થી ૫૨
અનુવાદ અને સમજૂતિ
પ્રશ્ન:- ૩ (અ) ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૦)
સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)
ટૂંકનોંધ લખો.
(૧) સીતાની દશા અન્યોક્તિ
- અતિ કોમળ અને અતિ કર્કશ વચ્ચે મેળ થાય તો તેથી પરિસ્થિતિ વધુ દયનીય બની જાય છે.
(૨) કામદેવનો પ્રસંગ અન્યોક્તિ
- લાલિત્ય અને કઠોરતા દર્શાવવા વર્ણવિન્યાસ કરીને અસર નિપજાવી છે.
(૩) રાઘવ મત્સ્યની અન્યોક્તિ
- મહાપુરૂષો જ મહાપુરૂષને સહાયરૂપ બની શકે
(૪) પાંજરા પોપટનું વૃતાન્ત
- સંસારના સુખમાં રાચતા માણસને કાળની વિકરાળતાનો પરિચય કરાવી પરલોક માટે આત્મકલ્યાણ સાધવાનો સંકેત કરેલ છે.
(૫) લવંગલતાની અન્યોક્તિ
- કોઈ દુરાચારી રાજાએ છિન્નભિન્ન કરી નાખેલા પરાજિત રાજાના દેશમાં ભૂલથી બચી ગયેલી નગરીનું વૃતાન્ત અહીં સમજાય છે.
(૬) જગન્નાથનું સ્વરૂપ
- અનેક દંતકથાઓ પ્રચલીત છે
- પિતા-પેરૂભટ્ટ
- માતા-લક્ષ્મી
- મુગુંડ ગામના વતની
- લહરી કાવ્યો
(૭) જગન્નાથની કાવ્યશૈલી
- ભાવ પ્રમાણે ભાષા
- રસ નિરૂપણ
- અલંકાર
- વિવિધ પ્રયોગોનો શોખ
- પ્રકૃત્તિના દર્શન
- મુક્તકકાર-સ્ત્રોતકાર
- પંડિતરાજ
- પુરોગામીઓની અસર
પ્રશ્ન:- ૩ (બ) શ્લોકનો સવિવરણ અનુવાદ કરો. (બેમાંથી એક) (૦૪)
શ્લોક નં. ૪૪, ૪૬, ૪૭, ૪૯, ૫૦, ૫૧, ૫૨
યુનિટ – ૪
મુક્તકનું સ્વરૂપ, તેના પ્રકાર તથા સંસ્કૃતના મુક્તક સાહિત્યનો સંક્ષિપ્ત પરિચય
(સેલ્ફ સ્ટડી)
પ્રશ્ન:- ૪ ટૂંકનોંધ લખો. (ચારમાંથી બે) (૧૪)
સામાન્ય પ્રશ્ન લખો. (એકનાં વિકલ્પે એક)
ટૂંકનોંધ લખો.
(૧) પ્રાસ્તાવિક વિલાસ – અન્યોક્તિ કાવ્ય
- જીવનવ્યવહારનો ઉપદેશ આપેલ છે.
- બોધ આપેલ છે.
- અન્યોક્તિકાવ્ય છે.
(૨) પ્રાસ્તાવિકવિલાસ-મુક્તક કાવ્ય
- મુક્તકના લક્ષણો છે.
- સ્વતંત્ર શ્લોક છે.
- સમાજમાંથી પ્રતીકો પસંદ કર્યા છે.
- પ્રત્યેક શ્લોક અર્થચારૂતાથી ભરેલો છે.
(૩) મુક્તકનાં લક્ષણો
- એક શ્લોકમાં પુરૂ થવું જોઈએ.
- અભિવ્યક્તિ હોવી જોઈએ.
(૪) ભામિનીવિલાસ પરિચય
- ભામિનીવિલાસના ચાર વિભાગ છે.
- પ્રાસ્તાવિક વિલાસ, શૃંગારવિલાસ, કરૂણ વિલાસ, શાંતવિલાસ
- ભામિની વિલાસ કાવ્ય વિલાસચતુષ્ટ્યનું કાવ્ય છે.
No comments:
Post a Comment